બુધ્ધ ભગવાન એ બ્રહ્મ જ્ઞાન પર ઉપ્લબ્ધ થયા છે. બુધ્ધ ને કીધું હતુ કે તમારે પોતાનો દીવો પોતે જ બનવાનું છે.કોણ લિખ્તા ? બુધ્ધ ની આજ્ઞા તોડી દીધી. બુધ્ધ એ સરળ ભાષા મા કીધું હતુ મારી મૂર્તિ ન બનાવતા તો મૂર્તિ જ આપળ ને સરળ માર્ગ બતાવે છે. જે આજ્ઞા તોડે છે તેજ આજ્ઞા માને છે. તર્ક બુદ્ધિ ની સમજ. વેદ સમજવાની કળા મુક્તિ નો માર્ગ. મે ભગવાન જોડે વરદાન માંગ્યું તથાસ્તુઃ તેમણે કીધું તથાસ્તુઃ આપડે પોતે ભાગ્ય થિ દુર ભાગીએ છીયે. બુધ્ધ નું શાસ્ત્ર લખ્યું ન હતુ તેની પહેલા ની વાત મા લઇ જાઉં છું પોતાનુ તમારુ સ્થાન જન્મ આનાથી પહેલા નો મારો જન્મ ક્યાં થયો હતો. વચન આપ્યું , કે તમે બુધ્ધત્વ પ્રાપ્ત કારી લીધુ છે. વિશ્વાસ યહી થી જ આવે છે. બુધ્ધ નો શિષ્ય આનંદ એ બુધ્ધત્વ ને પ્રાપ્ત કરવા જઇ રહ્યાં છે. વચન થી તમે મુકત થઈ જશો. એક મૂર્તિ બનાવી બુધ્ધ ની પણ એતો નિરાકાર છે.એ મૂર્તિ ને ધ્યાન થી જોવો સંગ મર મર બુધ્ધ પત્થર જેવા કોમળ છે પણ પોતે બુધ્ધ જીવતાં હતાં સંત મૂર્તિ કાર હતાં. આ મૂર્તિ કાર મૃત્યુ થિ બહુ ડરતા હતા. એણે પોતાની 11 મૂર્તિ બનાવી લીધી.મૂર્તિ ઇતની જીવંત હતી. તેં મૂર્તિ માં છુપાઈ ગયા.તેમણે પોતાની સાંસ સાધ...
બુદ્ધ પીપલ નું વૃક્ષ ની છાંવ 6 વર્ષ તપ ધ્યાન ધર્યા પછી મધ્ય મોહ માયા પર વિજય પ્રાપ્ત કરી હતી ત્યારે જવાબ પૃથ્વી તેમની સાક્ષી છે તેવું તેમને કીધું હતું યહી સમય દરમ્યાન તેમનાં હૃદય ચક્ર કમળ ખીલ્યું હતું સંસાર જ એમનો પ્રેરણા સ્ત્રોત છે અને સંસાર નો ઋણ ચુકવવા તેમને સંબુદ્ધ સત્ય ઓર જ્ઞાન નો માર્ગ શોધ્યો હતો ચાર શાશ્વત સત્ય ઇસ વિશ્વ મે કેવલ દુઃખ હે દુઃખ કે પીછે કઈ કારણ હૈ ઓર ઉનકે પરિણામ ભી મેરે અષ્ટાંગ યોગ માર્ગ સે ઉન પર વિજય પ્રાપ્ત કી જા શક્તિ હૈ. નિર્વાણ પૂર્વ જન્મ ખોજ અને પ્રગતિ બુદ્ધ અહંકાર કહાં થી આવે છે જીવ યા આત્મા જીસે મેં ઉદગલ કહેતા હું પંચ તત્વો કા મિશ્રણ હૈ રૂપ વેદના સંજ્ઞા સંસ્કાર વિજ્ઞાન ઇન સબ કા મિશ્રણ અહંકાર હૈ જો અલગ અલગ જન્મો મેં અલગ અલગ શરીર મેં જન્મ લેતા રહતા હૈ ધર્મ ચક્ર ગતિમાન માનવ જાતિ કો મુક્તિ પ્રદાન કર્તા હૈ - લવ પરમાર
Comments
Post a Comment